નામસ્મરણ (Namsmaran)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સમાજને કેટલાક પાયાના સંદેશા આપ્યા છે. તેમાં પરમાત્મા સમીપ રહેવા માટે ‘નામસ્મરણ’નો સંદેશ મુખ્ય અને પ્રથમ હરોળનો છે. ‘નામસ્મરણ’ના સંદેશાને સમજવા માટે પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક ઘણું ઉપયોગી છે. Read less
પગલે પગલે પ્રકાશ (Pagle Pagle Prakash)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પગલે પગલે પ્રકાશ’ પુસ્તકમાંના પત્રો પૂજ્ય શ્રીમોટાના અન્ય કોઈ પણ ગ્રંથમાં નથી. આથી, તેઓશ્રીના પત્રસાહિત્યમાં આ એક પુસ્તકનો ઉમેરો થાય છે. આમ છતાં આ પત્રોનું એક સ્વતંત્ર મૂલ્ય છે, કેમ કે એમાં તેઓશ્રીએ આપણા રોજિંદા વહેવારોને આધ્યાત્મિક રીતે અજવાળવા પ્રેમભર્યું માર્ગદર્શન આપ્યું છે. Read less
પ્રાર્થના પોથી અને પૂજય શ્રીમોટાનું પ્રવચન (Prarthana Pothi ane Pujya Shree Mota nu Pravachan)
પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ
પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ Read less
પ્રસાદી (Prasadi)
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડૉ. ...Read more
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડૉ. કાંતિભાઈ નાવડિયા , આવૃત્તિ :- ચોથી , પૃષ્ઠ :- 64 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાએ આધ્યાત્મના વિવિધ પાસાંઓને મનુષ્યજીવન સાથે સાંકળી લેતી ખૂબ જ સુંદર સમજ, ટૂંકા અને અર્થસભર શબ્દોમાં આપી છે. જેનું સંકલન આ પુસ્તિકા-પોકેટબુકમાં રજૂ કરવામાં આવ્યું છે. Read less
પ્રસન્નતા (Prasannata)
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છઠ્ઠ...Read more
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છઠ્ઠી , પૃષ્ઠ :- 52 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાનું જીવનવિકાસ અંગેનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં સ્વજનોને ઉપલબ્ધ છે. ‘પ્રસન્નતા’ અંગેનાં પૂજ્ય શ્રીમોટાનાં વ્યક્ત લખાણો આ સાહિત્યમાંથી એકત્રિત કરવામાં આવ્યાં હતાં. Read less
સમર્પણ ગંગા (Samarpan Ganga)
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 108 , કિંમત...Read more
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 108 , કિંમત :- ₹ 10/- જીવનની નાજુક પળોએ આપણી જાતને કઈ રીતે સાચવવી એ અંગેનું પૂજ્ય શ્રીમોટાનું અતિ મહત્ત્વનું, પાયાનું માર્ગદર્શન શ્રી રમેશભાઈએ આ પુસ્તકમાં હાથવગું પીરસ્યું છે. Read less
સંતહૃદય (Sant Hraday)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/- ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનું હૃદય એમના શબ્દો દ્વારા આપણી સમીપ છે. એમનાં પુસ્તકો એટલે બે પૂંઠાં વચ્ચેનું સંતહૃદય. એમણે એમના એક મિત્રને ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન જે પત્રો લખેલા એનું વાર્તાલાપરૂપે સંપાદન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. Read less
સંતવાણીનું સ્વાગત (Santvaninu Swagat)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: બીજી , પૃષ્ઠ: 348 , કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના પ્રવેશકો અને અવલોકનલેખો.
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: બીજી , પૃષ્ઠ: 348 , કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના પ્રવેશકો અને અવલોકનલેખો. Read less
શ્રીમોટા આખ્યાન (Shree Mota Aakhyan)
આખ્યાનકર્તા :- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય , સંપાદક :- શ્રી રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ :- બીજી , પ...Read more
આખ્યાનકર્તા :- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય , સંપાદક :- શ્રી રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 116 , કિંમત :- ₹10/- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાયે પૂજ્ય શ્રીમોટા પ્રત્યેની ભક્તિ અને સમર્પણભાવે ‘શ્રીમોટા-આખ્યાન’ની રચના કરી અને પોતે જ સંગીતમય સ્વરાંકન કરીને ઑડિયો સ્વરૂપે રજૂ કર્યું. Read less
શ્રીમોટાની મહત્તા (Shree Motani Mahatta)
લેખક:- શ્રી નંદુભાઈ શાહ , સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 212, કિંમત:- ₹ 15/...Read more
લેખક:- શ્રી નંદુભાઈ શાહ , સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 212, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાએ સમાજકલ્યાણનાં કાર્યોની વહીવટી જવાબદારી સને ૧૯૬૦થી ૧૯૭૬ દરમિયાન શ્રી નંદુભાઈને સોંપેલ. તે દરમિયાન પૂજ્ય શ્રીમોટા સાથેનાં સંસ્મરણો તથા દક્ષિણ ભારતના કુંભકોણમ્નાં સંસ્મરણોના મુદ્દા રમેશભાઈ ભટ્ટે ટેપ કરેલ.તે પરથી ‘શ્રીમોટાની મહત્તા’ (પૂજ્ય શ્રીમોટાના પ્રેરણાત્મક જીવનપ્રસંગો) પુસ્તક સંપાદિત કર્યું. Read less
શ્રીમોટાની સાથે સાથે (Shree Motani Sathe Sathe)
લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રતિલાલ કે. મહેતા, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:-272, કિંમત:- ₹...Read more
લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રતિલાલ કે. મહેતા, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:-272, કિંમત:- ₹20/- આ પુસ્તકનો પ્રારંભ ૧૯૬૩માં થાય છે. એટલે શ્રીમોટાની વિકાસયાત્રા પછીનો એ સમય છે. શ્રી રતિભાઈ(સંપાદક), સહકુટુંબ શ્રીમોટાના સહવાસમાં હોવાથી આ નોંધપોથીમાં વારંવાર દેખાય તે સ્વાભાવિક છે. તેમની આધ્યાત્મિક નિષ્ઠા જ આ નોંધપોથીના મૂળમાં રહી છે,તેથી જ વાતચીતમાં શ્રીમોટાનું શબ્દામૃત તેમાં સચવાયું છે. Publication Year:- 1990 Read less
પૂજ્ય શ્રીમોટા વચનામૃત (Pujya Shree Mota Vachnamrut)
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી મુકુલ કલાર્થી , આવૃત્તિ :- ત્રીજી , પૃષ્ઠ :- 292...Read more
લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી મુકુલ કલાર્થી , આવૃત્તિ :- ત્રીજી , પૃષ્ઠ :- 292 , કિંમત :- ₹ 25/- ‘પૂજ્ય શ્રીમોટા વચનામૃત’ પુસ્તિકા માટેનાં ઘણાં પુસ્તકોમાંથી સરસ વાક્યો લઈ, મુકુલભાઈએ નાની નાની ઘણી પુસ્તિકાઓ તૈયાર થઈ શકે એવું લખાણ તૈયાર કર્યું. Read less