ફનાગીરીનો નિર્ધાર (Fanagirino Nirdhar)
લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 60, કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટાના હસ્તાક્ષરમાં ૧૯૨૨માં સાધનાકાળ દરમ્યાન ગદ્યરૂપમાં લખાયેલી પ્રાર્થના.
લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 60, કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટાના હસ્તાક્ષરમાં ૧૯૨૨માં સાધનાકાળ દરમ્યાન ગદ્યરૂપમાં લખાયેલી પ્રાર્થના. Read less
જીવન સાર્થકતાની કેડીએ-2 (Jivan Sarthaktani kedie-2)
સંકલન:- એક સ્વજનશ્રી, આવૃત્તિ:- પેહલી , પૃષ્ઠ:- 448, કિંમત:- ₹ 150/-(ભાગ 1- 2) ચૈત્ય પુરુષ પૂજ્...Read more
સંકલન:- એક સ્વજનશ્રી, આવૃત્તિ:- પેહલી , પૃષ્ઠ:- 448, કિંમત:- ₹ 150/-(ભાગ 1- 2) ચૈત્ય પુરુષ પૂજ્ય શ્રીમોટાના અંતેવાસી અને અધ્યાત્મના પરમ ઉપાસક શ્રી નંદુભાઈના જીવન વિશે પૂજ્ય શ્રીમોટાના હૃદયોદ્ગાર હતા, ‘મારો નંદુ, મારા નંદુને દુનિયા ઓળખે.’ તેવા પૂજ્ય શ્રીમોટાના વહાલા ‘ભાઈ’ શ્રી નંદુભાઈની સંક્ષિપ્ત જીવનવિકાસગાથા 'જીવન સાર્થકતાની કેડીએ' Read less
જીવન સાર્થકતાની કેડીએ-1 (Jivan Sarthaktani Kedie-1)
સંકલન:- એક સ્વજનશ્રી, આવૃત્તિ:- પેહલી , પૃષ્ઠ:- 448, કિંમત:- ₹ 150/-(ભાગ 1- 2) ચૈત્ય પુરુષ પૂજ્...Read more
સંકલન:- એક સ્વજનશ્રી, આવૃત્તિ:- પેહલી , પૃષ્ઠ:- 448, કિંમત:- ₹ 150/-(ભાગ 1- 2) ચૈત્ય પુરુષ પૂજ્ય શ્રીમોટાના અંતેવાસી અને અધ્યાત્મના પરમ ઉપાસક શ્રી નંદુભાઈના જીવન વિશે પૂજ્ય શ્રીમોટાના હૃદયોદ્ગાર હતા, ‘મારો નંદુ, મારા નંદુને દુનિયા ઓળખે.’ તેવા પૂજ્ય શ્રીમોટાના વહાલા ‘ભાઈ’ શ્રી નંદુભાઈની સંક્ષિપ્ત જીવનવિકાસગાથા 'જીવન સાર્થકતાની કેડીએ' Read less
અંતિમ ઝાંખી (Antim Zankhi)
લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્...Read more
લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્રીમોટાને અદ્વૈતનો સાક્ષાત્કાર ૧૯૩૯માં થયો, ત્યારથી દેહત્યાગ સુધીનું સંક્ષિપ્ત પ્રસંગ આલેખન ૧૯૭૮માં શ્રી ઇંદુકુમાર દેસાઈએ કરેલું, પૂજ્ય શ્રીમોટાના છેલ્લા દિવસોની ઝીણી વિગતોવાળી આ પુસ્તિકા રસભરી અને પ્રેરક છે. Read less
બુદ્ધિ (Buddhi)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ₹ 10/- આશ્રમના ટ્રસ્ટીશ્રી રજનીભાઈ બર્માવાળાએ પૂ. શ્રીમોટાના વિશાળ સાહિત્યમાંથી બુદ્ધિ વિષયક ગદ્ય અને પદ્ય સાહિત્યને અલગ તારવીને તેનું આ નાનકડી પુસ્તિકા સ્વરૂપે સંકલન કર્યું છે. Read less
દાંપત્યભાવના (Dampatya-Bhavna)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં આ પુસ્તક એક અનોખા પ્રકારનું છે. કોઈ મુક્તાત્મા-સંતાત્મા સંસારવહેવારમાં અવતરીને જીવમાત્રને એમાંથી ઊગરવાનો આ રીતે માર્ગ દર્શાવે, એ ઘટના ઘણી જ મહત્ત્વની છે. નવજીવનમાં પ્રવેશ કરતાં સ્ત્રીપુરુષ પૂરતું જ નહિ, પરંતુ સર્વ કોઈ સ્ત્રીપુરુષના જીવનને ઉજાળનારું આ લખાણ છે. Read less
દૈવાસુર સંગ્રામ (Devasur Sangram)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- અતિકઠિન સાધના કામવૃત્તિ ઉપરના વિજયની છે, તે માટે પૂજ્યશ્રીએ જે કઠણ સાધના કરી હતી તેની થોડીક વિગતો તેઓશ્રીએ સ્વકલમે- સ્વમુખે સ્વજનો સમક્ષ ખુલ્લી રીતે વ્યક્ત કરી છે. આ સાધનાને તેઓશ્રીએ ‘દૈવાસુર સંગ્રામ’ કહ્યો છે. Read less
જન્મમૃત્યુના રાસ (Janma Mrutyuna Ras)
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જી...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે અનેકને મૂંઝવતાં કૉયડાનો ઉકેલ દર્શાવતાં પૂજ્ય શ્રીમોટાના મૌલિક વિચારોનું સંપાદન. Read less
જીવનયોગ-1 (Jivan Yog Part-1)
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less
જીવનયોગ-2 (Jivan Yog Part-2)
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less
મોટા મારી માઁ (Mota Mari Maa)
લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ ...Read more
લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ 20/- ‘મોટા - મારી મા’ સંપૂર્ણપણે અનુભવોની વર્ણન કથા છે. જે જે વાચક પોતાની રીતે સરળ અને અત્યંત ગૂઢ એવું મૂલ્યાંકન કરશે તે તે સ્પષ્ટતાથી સમજીને ઘણું ઘણું પામી શકશે. Read less
મુક્તાત્માનો પ્રેમસ્પર્શ (Muktatmano Premsparsh)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/-...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાની મુક્તાવસ્થા ઘણી ગૂઢ અને સૂક્ષ્મ છે. આથી, વધુ ગહન તો તેઓશ્રીની પ્રેમચેતના દ્વારા થતી જીવસ્વભાવના રૂપાંતરની પ્રક્રિયા છે. આ પુસ્તકમાં તેઓશ્રીએ સ્ત્રી તથા પુરુષના કેટલાક વહેવારુ પ્રશ્નોના ઉકેલની દિશા દર્શાવી છે. Read less