પુસ્તકો (Books)



      
તદ્રુપ સર્વરૂપ (Tadrup Sarvrup)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹ 20...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ 1974-75 માં રમણભાઈ અમીન સાથે સત્સંગ કરેલો. એ સત્સંગ શ્રી રમણભાઈએ કેસેટ-ટેઇપમાં રેકર્ડ કરેલો. એ પરથી શ્રી રમેશભાઈ ભટ્ટે સંપાદન કરેલું આ પુસ્તક 'તદ્રુપ સર્વરૂપ' તૈયાર થયું છે. Read less

Oct 27, 2020
હરિ:ૐ આશ્રમ (Hari Om Ashram)

લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટ...Read more

લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટે, પૂ. શ્રીમોટાના જીવન અને કાર્યને તેમજ તેમના સાહિત્યને લોકમાનસ સમજી શકે તે રીતે સંકલન કરીને રજૂ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પુસ્તકમાં પૂ. શ્રીમોટાએ કયા હેતુથી હરિઃૐ આશ્રમની સ્થાપના કરી છે અને આશ્રમ થકી શ્રીમોટાના મિશનની વિસ્તૃત માહિતીનું આલેખન છે. Read less

Oct 27, 2020