Search



      
Audit report of 2012

HARI OM ASHRAM  AUDIT REPORT 31-03-2012

HARI OM ASHRAM  AUDIT REPORT 31-03-2012 Read less

Aug 21, 2021
સમાજ કાર્યો (Social Contributions)

ગુજરાતી

ગુજરાતી Read less

Aug 17, 2021
પૂજ્ય શ્રીમોટા પરિચય (About Pujya ShreeMota)

પૂજ્ય શ્રીમોટા પરિચય બાકી

પૂજ્ય શ્રીમોટા પરિચય બાકી Read less

Aug 10, 2021
Notify 2
Aug 07, 2021
મૌનમંદિરની પ્રેરણા અને ઉદેશ્ય (Silence Room Inspiration & Purpose)

ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હા...Read more

ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।। Read less

Aug 07, 2021
મૌનમંદિર નું મહાત્મ્ય (Significance of Silence Room)

મૌન મંદિર નું વિજ્ઞાન

મૌન મંદિર નું વિજ્ઞાન Read less

Aug 07, 2021
પૂજ્ય શ્રીમોટાના ગુરુ (Pujya ShreeMota’s Guru)

દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર મ...Read more

દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન. Read less

Aug 07, 2021
સાક્ષાત્કાર (Self-realization)

ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની...Read more

ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।। Read less

Aug 07, 2021
મહત્વની તવારીખ (Chronology)

।। હરિ:ૐ ।। પૂજ્ય શ્રીમોટાના જીવનની મહત્વની તવારીખ  જન્મ: તા. 04-09-1898, ભાદરવા વદ ચોથ,સંવત...Read more

।। હરિ:ૐ ।। પૂજ્ય શ્રીમોટાના જીવનની મહત્વની તવારીખ  જન્મ: તા. 04-09-1898, ભાદરવા વદ ચોથ,સંવત 1954 સ્થળ: સાવલી, જિ. વડોદરા, નામ: ચૂનીલાલ માતા: સુરજબા, પિતા: આશારામ, અટક: ભાવસાર. 1916: પિતાનું અવશાન. 1905 થી 1918: તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી. 1919: મેટ્રિક પાસ. 1920: વડોદરા કૉલેજમાં. તા. 06-04-1920: કૉલેજ ત્યાગ. 1920: ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ. 1921: વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ. 1922: ફેફરુંના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, […] Read less

Aug 07, 2021