આશ્રમની અટારીએથી (Aashramni Atariethi)
લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15...Read more
લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15/- આ પુસ્તકમાં સાધકને માટે ઊંડી આંતરસૂઝ, સૂક્ષ્મ વિવેક,મુક્ત- પુરુષની સચોટ સમજ કેળવવા માટેનું ઘણું ઘણું ભાથું પડેલું છે. Read less
આર્તપોકાર (Aart Pokar)
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 156, કિંમત: રું 20/-પૂજ્ય શ્રીમોટાએ જીવનવિકાસ માટે સાધનાના પ્રારંભકાળમાં દિલના દર્દથી આર્ત ભાવે પ્રભુને પોકાર પાડતી જે પ્રાર્થનાઓ કરી હતી, તેમાંથી સને ૧૯૫૪માં ‘આર્તપોકાર’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. Read less
आश्रमकी अटारी से Aashram Ki Atari Se
आश्रमकी अटारी से Aashram Ki Atari Se
आश्रमकी अटारी से Aashram Ki Atari Se Read less
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi Read less
મળાયું, પણ ભળાયું નહિ (Malayu, Pan Bhalayu Nahi)
સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહ...Read more
સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહિ’ પુસ્તકમાં તેમની (શ્રી રમેશભાઈ ભટ્ટ) પ્રાથમિક ભૂમિકાનું વર્ણન છે.સંસારી વ્યક્તિ સંતપુરુષોને સમજી શકતી નથી, તેઓની ટીકામાં રાચતી હોય છે, તેવી ભૂમિકામાં શ્રી રમેશભાઈ પણ હતા. પોતાની આ અવસ્થાનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે. Read less
મળ્યા – ફળ્યાની કેડીએ (Malya Falyani Kedie)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25/- ‘મળ્યા-ફળ્યાની કેડી’ સત્પુરુષના સદ્ભાવપૂર્વક થયેલા મિલનથી ફળતી જતી જીવનદૃષ્ટિને વ્યક્ત કરતી એક શ્રદ્ધાકથા છે. એમાં રજૂ થયેલું અંગત કથન પરમ પુરુષ પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિનું સૂક્ષ્મ કાર્ય સૂચવે છે. Read less
લગ્ને હજો મંગલમ્ (Lagne Hajo Mangalam)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- પૂજ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ એમનાં સ્વજનોના જીવનપ્રશ્નોમાં રસ લઈને એનો કેવી રીતે ઉકેલ કરવો એ અંગેનું માર્ગદર્શન આપતાં પત્રો લખેલા. એ અપ્રગટ પત્રોમાંથી સંપાદન કરીને શ્રી રમેશભાઈ ભટ્ટે પ્રશ્નોત્તરરૂપે સને ૧૯૮૫માં ‘લગ્ને હજો મંગલમ્’ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં પ્રગટ કરેલા. Read less
જીવનસ્ફુલિંગ (Jivan Sfurling)
સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્.
સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્. Read less
હસતું મૌન (Hastu Maun)
લેખક :- કેશુભાઈ ર. પટેલ ‘કેસરી પટેલ ’, સંપાદક:-રજનીભાઈ બર્માવાલા આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 286...Read more
લેખક :- કેશુભાઈ ર. પટેલ ‘કેસરી પટેલ ’, સંપાદક:-રજનીભાઈ બર્માવાલા આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 286, કિંમત: ₹ 50/- ‘હસતું મૌન’ એ પૂ. કાકાની-ભગતની-ગુરુજીની મંગળદાસભાઈની જીવનકથની છે. પૂજ્ય મોટા સાથેનાં વિશ્વાસ,શ્રદ્ધા અને પ્રેમની લહાણી છે. ‘હરિઃૐ’ અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનું સતત રટણ છે. પોતાની જવાબદારી પ્રત્યેની જાગરુકતા છે.સેવાની સુવાસ છે. Read less
ફનાગીરીનો નિર્ધાર (Fanagirino Nirdhar)
લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 60, કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટાના હસ્તાક્ષરમાં ૧૯૨૨માં સાધનાકાળ દરમ્યાન ગદ્યરૂપમાં લખાયેલી પ્રાર્થના.
લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 60, કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટાના હસ્તાક્ષરમાં ૧૯૨૨માં સાધનાકાળ દરમ્યાન ગદ્યરૂપમાં લખાયેલી પ્રાર્થના. Read less