હરિભાવ ઓગસ્ટ 2014 Haribhav August 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ જુલાઈ 2014 Haribhav July 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ જૂન 2014 Haribhav June 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ મે 2014 Haribhav May 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ એપ્રિલ 2014 Haribhav April 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ માર્ચ ૨૦૧૪ Haribhav March 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ ફેબ્રુઆરી ૨૦૧૪ Haribhav february 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ જાન્યુઆરી 2014 Haribhav January 2014
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
જિજ્ઞાસા (Jignasa)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-284, કિંમત:- ₹ 25/- આ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:-284, કિંમત:- ₹ 25/- આધ્યાત્મિક પંથે પળનારને, વળનારને અથવા તો જેઓ તેમાં વળી ચૂક્યા છે તેવા શ્રેયાર્થીને, આ જિજ્ઞાસાનાં લખાણમાંથી પોતાના જીવનની વાસ્તવિકતાનું સાચું દર્શન મળી શકશે.શ્રેયાર્થીને આ 'જિજ્ઞાસા' વાંચતાં પોતાને પોતાની સ્થિતિનું યથાવત્ ભાન જાગ્યા વિના નહિ રહે.જિજ્ઞાસાનું પણ વિજ્ઞાનપૂર્વકનું એક શાસ્ત્ર છે.જિજ્ઞાસા પરત્વેનું ગુજરાતી ભાષામાં એના સર્વ પાસાંને લગતું એવું ખાસ કોઈ લખાણ જ નથી. એ પથિકોનું એ પંથે પ્રથમ પગલું જ જિજ્ઞાસા વડે કરીને મંડાય છે. Publication Year:- 1970 Read less
જન્મ પુનર્જન્મ (Janm Punarjanma)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 132, કિંમત:- ₹ 15/- ફાજલપુરમાં મહી નદીના રમણીય કાંઠે આવેલા ફાર્મ હાઉસમાં શ્રી રમણભાઈ અમીન સાથે પૂજ્ય શ્રીમોટાએ ૧૯૭૪માં સત્સંગ કરેલો. એનો કેટલોક ભાગ ‘જન્મ પુનર્જન્મ’ શીર્ષક હેઠળ આ નાનકડા પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યો છે. Publication Year:- 1989 Read less
ગ્રહ ગ્રહણ (Grah Grahan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્ર...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 132, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાએ ૧૯૭૪-૧૯૭૫માં શ્રી રમણભાઈ અમીન સાથે સત્સંગ કરેલો. એ સત્સંગ શ્રી રમણભાઈએ કેસેટ-ટેપમાં રૅકૉર્ડ કરેલો. એ પરથી શ્રી રમેશભાઈ ભટ્ટે સંપાદન કરેલું આ પુસ્તક ‘ગ્રહ ગ્રહણ’ તૈયાર થયું છે. પૂજ્ય શ્રીમોટાની વાણીની કેસેટ્સ શ્રી રમણભાઈ અમીન સાહેબે આપીને પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનો પર પોતાનો પ્રેમભાવ દર્શાવ્યો છે. Publication Year:- 1993 Read less
એકીકરણ સમીકરણ (Ekikaran Samikarn)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્ર...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 164, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટા સાથેના સત્સંગનું આ પુસ્તક ‘એકીકરણ સમીકરણ’ તેઓશ્રીના પરમાત્માનુભવની નિરંતરતાને બુદ્ધિગ્રાહ્ય બનાવતું પુસ્તક છે. કોઈ પણ નિમિત્તે સમર્થનો સમાગમ થયો છે, એના દ્વારા સહજ રીતે થઈ રહેલી ગૂઢ પ્રક્રિયાનો નિરંતર સાથ રહે છે, એવી દૃઢ પ્રતીતિ આ સત્સંગથી અનુભવાય છે. Publication Year:- 1990 Read less