જીવન સંદેશ (Jivan Sandesh)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356,...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356, કિંમત:- ₹ 25/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસંદેશ’ પુસ્તક તેઓશ્રીની અનુભવદશાની ગૂઢતાને સૂચિત કરતા સંખ્યાબંધ લેખોવાળું પુસ્તક છે. આ ઉપરાંત, આ જ લેખો (જે પત્રોરૂપે છે.) જીવનની વિકાસ અવસ્થાઓને સમજવા માટે ઉપયોગી પણ છે. Publication Year:- 1948 Read less
જીવન પ્રવેશ (Jivan Pravesh)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 292, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ સંસારી જીવોની સાથે સાધના વડે જ જીવનવિકાસ થઈ શકે, એવી સ્પષ્ટ સમજ આપતો ઘણો પત્રવહેવાર કર્યો છે, જે ઘણે ભાગે તો લોકોના સામાજિક પ્રશ્નોના ઉત્તરરૂપે જ છે. સંસારી જીવો પોતાના રોજિંદા જીવનમાં ઉદ્ભવતા પ્રસંગો અંગે પોતે કેમ વર્તવું એવી મૂંઝવણ ખુલ્લી કરતાં, તેનો વિસ્તૃત જવાબ પૂજ્યશ્રીએ વાળ્યો છે.સામાજિક જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતાં જીવનવિકાસના માર્ગે પ્રગતિ કરવાની આંતરિક મહેચ્છા ધરાવતા જીવોને આ પુસ્તક ઘણું ઘણું ઉપયોગી છે. Publication Year:- 1953 Read less
જીવન પ્રવાહ (Jivan Pravah)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિં...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹20/- આ ‘જીવનપ્રવાહ’માં જે ગીતો છે, તે ગઝલના ઢાળમાં છે. ગઝલ એ દિલની ઊર્મિઓને વ્યક્ત કરવાનું એક સારું સાધન છે.ઊર્મિ, લાગણી, ભાવ, પ્રેમ એવાં બધાંને વ્યક્ત થવાને માટે ગઝલનો ઢાળ બહુ સરળતાભર્યો છે. Publication Year:- 1975 Read less
જીવન પ્રભાત (Jivan Prabhat)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹15/- આ ‘જીવનપ્રભાત’ પુસ્તકમાં પૂજ્ય શ્રીમોટાએ કરેલ સાધનાનાં ગીતો, ભજનો આપવામાં આવ્યાં છે, તેને જુદા જુદા વિષયવાર વિભાજિત કરીને ખંડવાર આયોજિત એટલા માટે કરેલાં છે કે શ્રેયાર્થીને તે વાંચવા-સમજવામાં સરળતા થાય. Publication Year:- 1975 Read less
જીવન દર્શન (Jivan Darshan)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- દસમી, પૃષ્ઠ:- 508, કિંમત:- ₹25/- ‘જીવન દર્શન’માં જે જે પ્રસંગો વિશે લખાયું છે, તે બધા પ્રસંગો મોટાના જીવનના છે. ‘જીવન દર્શન’ વાંચતાં, વાચકને પોતાને તેમાંથી રસ જાગે છે અને એકધારું તે પૂરું કરીને જ ઝંપે છે. Publication Year:- 1959 Read less
જીવન અનુભવ ગીત (Jivan Anubhav Geet)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્મા...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્માની પ્રાપ્તિ અર્થે જીવનમાં જે સાધના કરી છે, તેના ઇતિહાસની એક કડી એટલે જીવનઅનુભવગીત. શ્રીભગવાનના જ શરણે અને સહારે સહારે પૂજ્યશ્રી જીવનમાં કેટકેટલું પામી ગયા, પણ વહેવારમાં તે કેવી રીતે કરી શક્યા તેનો ઉલ્લેખ તેઓશ્રીએ અત્રે સરળભાષામાં રજૂ કર્યો છે. પૂજ્યશ્રીની લેખનશૈલી એકદમ સરળ અને સૌ કોઈ સમજી શકે એવી છે. Publication Year:- 1971 Read less
હરિભાવ ડિસેમ્બર 2012 Haribhav December 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ નવેમ્બર 2012 Haribhav November 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ ઓક્ટોબર ૨૦૧૨ Haribhav October 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ સપ્ટેમ્બર 2012 Haribhav September 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ ઓગસ્ટ 2012 Haribhav August 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less
હરિભાવ જુલાઈ 2012 Haribhav July 2012
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર
હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less