મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)

5.00

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮”

SKU: sku-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%a8-maunarthi-ne-margd Category:

Description

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮

‘મૌનએકાંતની કેડીએ’, ચોથી આ, પૃ. ૬૮”

Reviews

There are no reviews yet.

Be the first to review “મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)”

Your email address will not be published.