અંતિમ ઝાંખી (Antim Zankhi)
લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્...Read more
લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્રીમોટાને અદ્વૈતનો સાક્ષાત્કાર ૧૯૩૯માં થયો, ત્યારથી દેહત્યાગ સુધીનું સંક્ષિપ્ત પ્રસંગ આલેખન ૧૯૭૮માં શ્રી ઇંદુકુમાર દેસાઈએ કરેલું, પૂજ્ય શ્રીમોટાના છેલ્લા દિવસોની ઝીણી વિગતોવાળી આ પુસ્તિકા રસભરી અને પ્રેરક છે. Read less
બુદ્ધિ (Buddhi)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ₹ 10/- આશ્રમના ટ્રસ્ટીશ્રી રજનીભાઈ બર્માવાળાએ પૂ. શ્રીમોટાના વિશાળ સાહિત્યમાંથી બુદ્ધિ વિષયક ગદ્ય અને પદ્ય સાહિત્યને અલગ તારવીને તેનું આ નાનકડી પુસ્તિકા સ્વરૂપે સંકલન કર્યું છે. Read less
દાંપત્યભાવના (Dampatya-Bhavna)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં આ પુસ્તક એક અનોખા પ્રકારનું છે. કોઈ મુક્તાત્મા-સંતાત્મા સંસારવહેવારમાં અવતરીને જીવમાત્રને એમાંથી ઊગરવાનો આ રીતે માર્ગ દર્શાવે, એ ઘટના ઘણી જ મહત્ત્વની છે. નવજીવનમાં પ્રવેશ કરતાં સ્ત્રીપુરુષ પૂરતું જ નહિ, પરંતુ સર્વ કોઈ સ્ત્રીપુરુષના જીવનને ઉજાળનારું આ લખાણ છે. Read less
દૈવાસુર સંગ્રામ (Devasur Sangram)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- અતિકઠિન સાધના કામવૃત્તિ ઉપરના વિજયની છે, તે માટે પૂજ્યશ્રીએ જે કઠણ સાધના કરી હતી તેની થોડીક વિગતો તેઓશ્રીએ સ્વકલમે- સ્વમુખે સ્વજનો સમક્ષ ખુલ્લી રીતે વ્યક્ત કરી છે. આ સાધનાને તેઓશ્રીએ ‘દૈવાસુર સંગ્રામ’ કહ્યો છે. Read less
दैवासुर संग्राम ( Devasur Sangram-Hindi )
दैवासुर संग्राम Devasur Sangram-Hindi
दैवासुर संग्राम Devasur Sangram-Hindi Read less
જન્મમૃત્યુના રાસ (Janma Mrutyuna Ras)
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- ...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે અનેકને મૂંઝવતાં કૉયડાનો ઉકેલ દર્શાવતાં પૂજ્ય શ્રીમોટાના મૌલિક વિચારોનું સંપાદન. Read less
જીવનયોગ-1 (Jivan Yog Part-1)
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less