મનને પ્રાર્થના Prayer to Mind
મનને પ્રાર્થના Prayer to Mind 52.05 મિનીટ્સ
મનને પ્રાર્થના Prayer to Mind 52.05 મિનીટ્સ Read less
Adhyatmik Ma Prabha ba ne Anjali
Adhyatmik Ma Prabha ba ne Anjali
Adhyatmik Ma Prabha ba ne Anjali Read less
Introduction of Manne Prayer
Introduction of Manne Prayer 4.07 minutes
Introduction of Manne Prayer 4.07 minutes Read less
आश्रमकी अटारी से Aashram Ki Atari Se
आश्रमकी अटारी से Aashram Ki Atari Se
आश्रमकी अटारी से Aashram Ki Atari Se Read less
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi
श्री मोटा की अंतिम झंखि Shree Mota ki Antim Zankhi Read less
મળાયું, પણ ભળાયું નહિ (Malayu, Pan Bhalayu Nahi)
સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહ...Read more
સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહિ’ પુસ્તકમાં તેમની (શ્રી રમેશભાઈ ભટ્ટ) પ્રાથમિક ભૂમિકાનું વર્ણન છે.સંસારી વ્યક્તિ સંતપુરુષોને સમજી શકતી નથી, તેઓની ટીકામાં રાચતી હોય છે, તેવી ભૂમિકામાં શ્રી રમેશભાઈ પણ હતા. પોતાની આ અવસ્થાનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે. Read less
મળ્યા – ફળ્યાની કેડીએ (Malya Falyani Kedie)
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25...Read more
લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25/- ‘મળ્યા-ફળ્યાની કેડી’ સત્પુરુષના સદ્ભાવપૂર્વક થયેલા મિલનથી ફળતી જતી જીવનદૃષ્ટિને વ્યક્ત કરતી એક શ્રદ્ધાકથા છે. એમાં રજૂ થયેલું અંગત કથન પરમ પુરુષ પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિનું સૂક્ષ્મ કાર્ય સૂચવે છે. Read less
લગ્ને હજો મંગલમ્ (Lagne Hajo Mangalam)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- ...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ એમનાં સ્વજનોના જીવનપ્રશ્નોમાં રસ લઈને એનો કેવી રીતે ઉકેલ કરવો એ અંગેનું માર્ગદર્શન આપતાં પત્રો લખેલા. એ અપ્રગટ પત્રોમાંથી સંપાદન કરીને શ્રી રમેશભાઈ ભટ્ટે પ્રશ્નોત્તરરૂપે સને ૧૯૮૫માં ‘લગ્ને હજો મંગલમ્’ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં પ્રગટ કરેલા. Read less
જીવનસ્ફુલિંગ (Jivan Sfurling)
સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્.
સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્. Read less