મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)

5.00

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘ મૌનએકાંતની કેડીએ ’ , ચોથી આ . , પૃ . ૬૮

SKU: sku-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%a8-maunarthi-ne-margd Category:

Description

મૌનએકાંતમાં સથવારો

હું નમ્રતાથી કહું છું કે ભગવાનનું નામસ્મરણ પણ કરી શકાય એવી વસ્તુ છે . એને વળગી શકાય છે , પણ આજે ભાવના નથી . અને તેના પરત્વે ખરેખરું દિલ પ્રગટ્યું નથી . અહીં તો બ્રાહ્મણ , મુસલમાન , જૈન , ખ્રિસ્તી બધા બેસી શકે . હમણાં નડિયાદમાં એક ૭૫ વર્ષના ડોસા બેઠા હતા . તેમની આંખે પણ દેખાય નહિ . મેં તેમને ભય પણ બતાવ્યો હતો કે અંદર બહુ મુશ્કેલી પડશે . છતાં ડગ્યા નહિ . અને મક્કમ નિર્ધાર કરીને બેઠા . મેં બેસતી વખતે કહ્યું હતું કે તમારી સાથે અંદર કોઈ હશે એ નક્કી માનજો . અમે મૌનમાં બેસનારનું પૂર્ણાહુતિના આગલા દિવસે નિવેદન લઈએ છીએ , તેમણે તેવા નિવેદનમાં લખ્યું છે , કોઈ દિવસ એકલાપણું લાગ્યું નથી .

 – શ્રીમોટા

‘ મૌનએકાંતની કેડીએ ’ , ચોથી આ . , પૃ . ૬૮

Reviews

There are no reviews yet.

Be the first to review “મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)”

Your email address will not be published.