Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
Literature - HARI OM ASHRAM, SURAT - Page 73
Warning: Undefined array key 1 in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\media.php on line 71

Warning: Undefined array key "search" in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 80

Warning: Undefined variable $post_ids in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\templates\listing.php on line 98

Search



      

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328

Warning: Object of class WP_Post could not be converted to int in C:\Apache24\htdocs\live\hariommota\wp-includes\functions.php on line 5328
જીવનસંગ્રામ (Jivan Sangram)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા જી...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા જીવનમાં રોજબરોજ પ્રાપ્ત થતા પ્રસંગોના સ્વીકાર સાથે જીવનવિકાસ સાધવા માટે જે અમૂલ્ય અને વિપુલ સાહિત્ય સ્વજનોને પ્રાપ્ત થયું છે, તેમાં ‘જીવન સંગ્રામ’નું આગવું મહત્ત્વ છે.જીવનમાં ઊભી થતી સ્થૂળ અથડામણો દ્વારા આધારનાં કરણોમાં જે સૂક્ષ્મ સંગ્રામનું સર્જન થાય છે અને તે દ્વારા શ્રીભગવાન એકમાત્ર તારણહાર છે, એવી પ્રતીતિ થતાં जीव ए શરણાગત બને છે. એવા માર્ગની વિગતો આવા સાહિત્યમાંથી મળી આવે છે. Publication Year:- 1946 Read less

Oct 18, 2020
જીવન સંદેશ (Jivan Sandesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356,...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356, કિંમત:- ₹ 25/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસંદેશ’ પુસ્તક તેઓશ્રીની અનુભવદશાની ગૂઢતાને સૂચિત કરતા સંખ્યાબંધ લેખોવાળું પુસ્તક છે. આ ઉપરાંત, આ જ લેખો (જે પત્રોરૂપે છે.) જીવનની વિકાસ અવસ્થાઓને સમજવા માટે ઉપયોગી પણ છે. Publication Year:- 1948 Read less

Oct 17, 2020
જીવન પ્રવેશ (Jivan Pravesh)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 292, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ સંસારી જીવોની સાથે સાધના વડે જ જીવનવિકાસ થઈ શકે, એવી સ્પષ્ટ સમજ આપતો ઘણો પત્રવહેવાર કર્યો છે, જે ઘણે ભાગે તો લોકોના સામાજિક પ્રશ્નોના ઉત્તરરૂપે જ છે. સંસારી જીવો પોતાના રોજિંદા જીવનમાં ઉદ્‌ભવતા પ્રસંગો અંગે પોતે કેમ વર્તવું એવી મૂંઝવણ ખુલ્લી કરતાં, તેનો વિસ્તૃત જવાબ પૂજ્યશ્રીએ વાળ્યો છે.સામાજિક જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતાં જીવનવિકાસના માર્ગે પ્રગતિ કરવાની આંતરિક મહેચ્છા ધરાવતા જીવોને આ પુસ્તક ઘણું ઘણું ઉપયોગી છે. Publication Year:- 1953 Read less

Oct 17, 2020
જીવન પ્રવાહ (Jivan Pravah)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિં...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹20/- આ ‘જીવનપ્રવાહ’માં જે ગીતો છે, તે ગઝલના ઢાળમાં છે. ગઝલ એ દિલની ઊર્મિઓને વ્યક્ત કરવાનું એક સારું સાધન છે.ઊર્મિ, લાગણી, ભાવ, પ્રેમ એવાં બધાંને વ્યક્ત થવાને માટે ગઝલનો ઢાળ બહુ સરળતાભર્યો છે. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન પ્રભાત (Jivan Prabhat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹15/- આ ‘જીવનપ્રભાત’ પુસ્તકમાં પૂજ્ય શ્રીમોટાએ કરેલ સાધનાનાં ગીતો, ભજનો આપવામાં આવ્યાં છે, તેને જુદા જુદા વિષયવાર વિભાજિત કરીને ખંડવાર આયોજિત એટલા માટે કરેલાં છે કે શ્રેયાર્થીને તે વાંચવા-સમજવામાં સરળતા થાય. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન દર્શન (Jivan Darshan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- દસમી, પૃષ્ઠ:- 508, કિંમત:- ₹25/- ‘જીવન દર્શન’માં જે જે પ્રસંગો વિશે લખાયું છે, તે બધા પ્રસંગો મોટાના જીવનના છે. ‘જીવન દર્શન’ વાંચતાં, વાચકને પોતાને તેમાંથી રસ જાગે છે અને એકધારું તે પૂરું કરીને જ ઝંપે છે. Publication Year:- 1959 Read less

Oct 17, 2020
જીવન અનુભવ ગીત (Jivan Anubhav Geet)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્મા...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 500, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ શ્રીપરમાત્માની પ્રાપ્તિ અર્થે જીવનમાં જે સાધના કરી છે, તેના ઇતિહાસની એક કડી એટલે જીવનઅનુભવગીત. શ્રીભગવાનના જ શરણે અને સહારે સહારે પૂજ્યશ્રી જીવનમાં કેટકેટલું પામી ગયા, પણ વહેવારમાં તે કેવી રીતે કરી શક્યા તેનો ઉલ્લેખ તેઓશ્રીએ અત્રે સરળભાષામાં રજૂ કર્યો છે. પૂજ્યશ્રીની લેખનશૈલી એકદમ સરળ અને સૌ કોઈ સમજી શકે એવી છે. Publication Year:- 1971 Read less

Oct 17, 2020
હરિભાવ ડિસેમ્બર 2012 Haribhav December 2012

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ નવેમ્બર 2012 Haribhav November 2012

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ ઓક્ટોબર ૨૦૧૨ Haribhav October 2012

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ સપ્ટેમ્બર 2012 Haribhav September 2012

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ ઓગસ્ટ 2012 Haribhav August 2012

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020