મૌનમંદિરનું હરિદ્વાર ( Maun Mandir Nu Haridwar )

20.00

 

આ પુસ્તકના ઉદ્દભવ અંગે

હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .

એ પ્રવચનોની નોંધ સ્વ . ચૂનીલાલ મોતીરામ તમાકુવાળા તથા સ્વ . છબીલદાસ ( ચંપકલાલ ) છોટાલાલ ભૂતવાળા પ્રેમભાવથી લખી લેતા હતા . આવી હસ્તલિખિત નોંધો પૂજ્ય શ્રીમોટા જોઈ જતા હતા . એ રીતે એ નોંધો અધિકૃત બની જતી . આવી હસ્તલિખિત નોંધો નોટબુક સ્વરૂપે મૌનમંદિરોમાં રાખવામાં આવતી . જેથી , મૌનાર્થીઓ તેને વાંચી શકે અને શક્ય તે રીતે તે વિગતોને પોતાના જીવનમાં તેને ઉપયોગી બનાવી શકે .

પાછળથી આવી નોટબુકોને પુસ્ત સ્વરૂપે છપાવવાનું શ્રીહરિ કૃપાથી શક્ય બન્યું હતું . આ રીતે આવી નોંધો અને નોટબુકમાંથી નીચે મુજબનાં પાંચ પુસ્તકો થયાં હતાં . . ( ૧ ) મૌનમંદિરમાં પ્રભુ ( ૨ ) મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ( ૩ ) મૌનએકાંતની કેડીએ ( ૪ ) મૌનમંદિરનો મર્મ અને ( ૫ ) મૌનમંદિરનું હરિદ્વાર . ઉપરોક્ત પુસ્તકોનું સંપાદન સ્વ . રમેશભાઈ ભટ્ટ દ્વારા કરી આપવામાં આવ્યું હતું . મૌનમંદિરનું હરિદ્વાર આ પુસ્તકની પાંચમી આવૃત્તિનું હવે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે . .

તા. ૨૭-૭-૨૦૦૩                                                                             ટ્રસ્ટીમંડળ ,

રવિવાર                                                                               હરિ:ૐ આશ્રમ , સુરત

 

 

 

 

SKU: sku-%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0-maun-mandir-nu-haridwar Category:

Description

 

આ પુસ્તકના ઉદ્દભવ અંગે

હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .

એ પ્રવચનોની નોંધ સ્વ . ચૂનીલાલ મોતીરામ તમાકુવાળા તથા સ્વ . છબીલદાસ ( ચંપકલાલ ) છોટાલાલ ભૂતવાળા પ્રેમભાવથી લખી લેતા હતા . આવી હસ્તલિખિત નોંધો પૂજ્ય શ્રીમોટા જોઈ જતા હતા . એ રીતે એ નોંધો અધિકૃત બની જતી . આવી હસ્તલિખિત નોંધો નોટબુક સ્વરૂપે મૌનમંદિરોમાં રાખવામાં આવતી . જેથી , મૌનાર્થીઓ તેને વાંચી શકે અને શક્ય તે રીતે તે વિગતોને પોતાના જીવનમાં તેને ઉપયોગી બનાવી શકે .

પાછળથી આવી નોટબુકોને પુસ્ત સ્વરૂપે છપાવવાનું શ્રીહરિ કૃપાથી શક્ય બન્યું હતું . આ રીતે આવી નોંધો અને નોટબુકમાંથી નીચે મુજબનાં પાંચ પુસ્તકો થયાં હતાં . . ( ૧ ) મૌનમંદિરમાં પ્રભુ ( ૨ ) મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ( ૩ ) મૌનએકાંતની કેડીએ ( ૪ ) મૌનમંદિરનો મર્મ અને ( ૫ ) મૌનમંદિરનું હરિદ્વાર . ઉપરોક્ત પુસ્તકોનું સંપાદન સ્વ . રમેશભાઈ ભટ્ટ દ્વારા કરી આપવામાં આવ્યું હતું . મૌનમંદિરનું હરિદ્વાર આ પુસ્તકની પાંચમી આવૃત્તિનું હવે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે . .

તા. ૨૭-૭-૨૦૦૩                                                                             ટ્રસ્ટીમંડળ ,

રવિવાર                                                                               હરિ:ૐ આશ્રમ , સુરત

 

 

 

 

Reviews

There are no reviews yet.

Be the first to review “મૌનમંદિરનું હરિદ્વાર ( Maun Mandir Nu Haridwar )”

Your email address will not be published.